🔥 TRENDING Shirodkar Declares BJP Can Stand Alone... Manipur's Khaidem Shileima Chano Named... Hiroshima Day Observed in Manipur, Spe... Manipur CM Highlights Microsoft Partne... Meghalaya Govt Focuses On Harijan Colo... Meghalaya Probes Jorabat Flooding
06 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગરની હાથમતી કેનાલમાંથી લાશ મળી,માચીસ ફેકટરી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું,પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 06 Aug 2026, 08:14 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરની હાથમતી કેનાલમાં આજે બપોરે પાણીના તરતી તણાતી લાશ જોવા મળી હતી ત્યારબાદ મોતીપુરમાં સ્થાનિકોએ કેનાલમાં ઉતરીને લાશ બહાર કાઢી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે

હિંમતનગરની હાથમતી કેનાલમાંથી લાશ મળી,માચીસ ફેકટરી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું,પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

હિંમતનગરની હાથમતી કેનાલમાં આજે બપોરે પાણીના તરતી તણાતી લાશ જોવા મળી હતી ત્યારબાદ મોતીપુરમાં સ્થાનિકોએ કેનાલમાં ઉતરીને લાશ બહાર કાઢી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે તપાસ કરતા હિંમતનગર એ ડિવિઝન પોલીસ કર્મી રાજુભાઇ મોડિયાએ જણાવ્યું હતું કે હિંમતનગરમાં માચીસ ફેક્ટરી વિસ્તારમાં રહેતા અનિલભાઈ રમેશભાઈ વાઘેલા ઉવ.22 જે ગઈકાલે બપોરે કુદરતી હાજતે જવાનું કહીને નીકળેલ જે રાત સુધી પરત આવ્યો ન હતો.અને તેને બીમારી પણ હતી.જે અવાર નવાર જતો રહેતો હતો.આજે તેના પરિવારજનો સવારે જાણવાજોગ આપવા આવ્યા હતા ત્યારબાદ કેનાલમાંથી મળેલી લાશની ઓળખ થયા બાદ હિંમતનગર સિવિલમાં પીએમ માટે ખસેડાઈ હતી.આગળની કાર્યવાહી
📲Get App