🔥 TRENDING Haryana STF Arrests Wanted Gangster at... Arms Dump Discovered in Sukma Forest:... Chhattisgarh CM Announces ₹30 Lakh Rew... Supreme Court Grants Interim Bail to A... Punjab Completes Digitisation of Forms... Congress Under Fire Over Exam Protests
05 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પૂર્વ ધારાસભ્ય સ્વ. વજુભાઈ ડોડીયાની સ્મૃતિમાં વિરમગામમાં એ-વન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ
Local

પૂર્વ ધારાસભ્ય સ્વ. વજુભાઈ ડોડીયાની સ્મૃતિમાં વિરમગામમાં એ-વન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ

✍️ Reporter: Jignesh chavda 🗓 05 Aug 2026, 04:30 PM 👁 20
વિરમગામ ખાતે પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ વજુભાઈ ડોડીયાની સ્મૃતિમાં એ-વન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવી એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સેવા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મદદ મળશે અને વિસ્તારના લોકોને તાત્કાલિક આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ટ્રસ્ટના આગેવાનો અને ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને જનહિતનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.
📲Get App