ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શ્રી શામળાજી
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શ્રી શામળાજી મંદિરે દર્શન, પૂજન-અર્ચન કરવાનો પાવન અવસર પ્રાપ્ત થયો.
આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel
સાહેબ સાથે ઉપસ્થિત રહી ભગવાન શ્રી શામળિયાજીના ચરણોમાં રાજ્યના સર્વાંગી વિકાસ, સુખ-સમૃદ્ધિ, શાંતિ તથા દરેક નાગરિકના કલ્યાણ માટે પ્રાર્થના કરી.
ગુરુ પરંપરાના આ પવિત્ર પર્વે સૌના જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને સદ્માર્ગનું અજવાળું પ્રસરે તેવી પ્રાર્થના.
આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel
સાહેબ સાથે ઉપસ્થિત રહી ભગવાન શ્રી શામળિયાજીના ચરણોમાં રાજ્યના સર્વાંગી વિકાસ, સુખ-સમૃદ્ધિ, શાંતિ તથા દરેક નાગરિકના કલ્યાણ માટે પ્રાર્થના કરી.
ગુરુ પરંપરાના આ પવિત્ર પર્વે સૌના જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને સદ્માર્ગનું અજવાળું પ્રસરે તેવી પ્રાર્થના.