આજ રોજ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે
આજ રોજ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે આવેલ શ્રી ભૈરવનાથ મહાદેવ મંદિર ખાતે પૂજ્ય મહંતશ્રી વિષ્ણુગીરી મહારાજના દર્શન કરી ગુરુવંદના અર્પણ કરી હતી.
આ પ્રસંગે પૂજ્ય મહંતશ્રીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા, તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તથા સૌને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે તાલુકા ભાજપા પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, મહામંત્રીશ્રી ભવરસિંહ ચૌહાણ, શ્રી મનદીપભાઈ પ્રજાપતિ, યુવા મોરચા ઉપપ્રમુખશ્રી ધવલભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પૂજ્ય મહંતશ્રીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા, તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તથા સૌને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે તાલુકા ભાજપા પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, મહામંત્રીશ્રી ભવરસિંહ ચૌહાણ, શ્રી મનદીપભાઈ પ્રજાપતિ, યુવા મોરચા ઉપપ્રમુખશ્રી ધવલભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.