ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે વસ્ત્રાલ
ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે વસ્ત્રાલ સ્થિત શ્રી રામપરમહંસ યોગ નિકેતન ટ્રસ્ટ બાજરીયા બાપુ આશ્રમ ખાતે આયોજીત ગુરુપૂર્ણિમા મહોત્સવમાં વટવા વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ જી સાથે ઉપસ્થિત રહી પૂજ્ય સંત શ્રી ભગવાનદાસજી બાપુના બહુમૂલ્ય આશિર્વાદ પ્રાપ્ત કર્યા.
આ પ્રસંગે વોર્ડ મહામંત્રી શ્રી મયુરભાઈ પટેલ, પ્રિયાંકભાઈ પુરોહિત, મ્યુ.કાઉન્સિલર શ્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે વોર્ડ મહામંત્રી શ્રી મયુરભાઈ પટેલ, પ્રિયાંકભાઈ પુરોહિત, મ્યુ.કાઉન્સિલર શ્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.