🔥 ट्रेंडिंग उत्पीड़न के विरोध में झारखंड में व्यक्... मुंबई में ऑरेंज अलर्ट: 4 जुलाई तक भारी... चेन्नई मौसम: कई जिलों के लिए भारी बारि... वैश्विक तनाव कम होने से वाणिज्यिक एलपी... जदयू की यूपी में 25 सीटों पर चुनाव लड़... जांच में जगन की हत्या को आत्महत्या दिख...
01 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એસ.ટી. નિગમના કર્મયોગીઓના હિતમાં નિર્ણય..
यात्रा

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એસ.ટી. નિગમના કર્મયોગીઓના હિતમાં નિર્ણય..

✍️ रिपोर्टर: Kansagara dipkumar chetanbhai 🗓 01 जुल. 2026, 05:30 AM 👁 7
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એસ.ટી. નિગમના કર્મયોગીઓના હિતમાં નિર્ણય..

નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩% નો વધારો કરીને હવેથી ૫૮% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.