🔥 TRENDING Maharashtra SSC 2026 Results Announced... Centre Hikes Daily Wage for Village Ro... Aamir Khan's 'Sitaare Zameen Par' Show... Diljit Dosanjh's 'Main Vaapas Aaunga'... Sikkim Rainfall 17% Above Normal Till... Lachung's Yak Oral Tradition Faces Unc...
01 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એસ.ટી. નિગમના કર્મયોગીઓના હિતમાં નિર્ણય..
Travel

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એસ.ટી. નિગમના કર્મયોગીઓના હિતમાં નિર્ણય..

✍️ Reporter: Kansagara dipkumar chetanbhai 🗓 01 Jul 2026, 05:30 AM 👁 4
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એસ.ટી. નિગમના કર્મયોગીઓના હિતમાં નિર્ણય..

નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩% નો વધારો કરીને હવેથી ૫૮% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.