સાંતલપુર માં ઉત્તર ગુજરાત વીજ કંપની ની બેદરકારી: વારંવાર વીજ કાપ અને નબળો વોલ્ટેજ, લોકો ત્રાહિમામ
સાંતલપુર માં ઉત્તર ગુજરાત વીજ કંપની ની બેદરકારી: વારંવાર વીજ કાપ અને નબળો વોલ્ટેજ, લોકો ત્રાહિમામ
સાંતલપુર: ઉત્તર ગુજરાત વીજ કંપની . યુજીવી સીએલ ની બેદરકારીના કારણે સાંતલપુર તાલુકાના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સાંતલપુર: ઉત્તર ગુજરાત વીજ કંપની . યુજીવી સીએલ ની બેદરકારીના કારણે સાંતલપુર તાલુકાના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.