અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિના
અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિના પગલે ધોળકાના ભગલપુર-લીલજપુર ખાતે આવેલા ડૉ. બી.આર. આંબેડકર કન્યા છાત્રાલયમાંથી 45 દીકરીઓ અને 2 સભ્યોના સ્ટાફને સલામત રીતે બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.