જિલ્લા આંતરિક ફેરબદલી આદેશ વિતરણ અને સ્નેહમિલન સમારંભ-૨૦૨૬💥
💥જિલ્લા આંતરિક ફેરબદલી આદેશ વિતરણ અને સ્નેહમિલન સમારંભ-૨૦૨૬💥
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સાબરકાંઠાના ઉપક્રમે અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી મિતાબેન ગઢવીની અધ્યક્ષતામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોનો જિલ્લા આંતરિક ફેરબદલી આદેશ વિતરણ અને સ્નેહમિલન સમારંભ સંઘવી કે.કે.કે.કોઠારી હાઈસ્કૂલ, વક્તાપુર ખાતે યોજાયો.
જેમાં સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા આંતરિક બદલી પામેલા ૨૬ શિક્ષકોને ફેરબદલીના આદેશ આપવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી સી.એમ.કાગ અને અતિથિ વિશેષશ્રીઓમાં શિક્ષણ નિરીક્ષકો શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી સંદીપભાઈ પટેલ અને શ્રીમતી મનીષાબેન નિનામા તથા જિલ્લાની સરકારી શાળાઓના તમામ વર્ગ-૨ આચાર્યો તેમજ મદદનીશ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સાબરકાંઠાના ઉપક્રમે અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી મિતાબેન ગઢવીની અધ્યક્ષતામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોનો જિલ્લા આંતરિક ફેરબદલી આદેશ વિતરણ અને સ્નેહમિલન સમારંભ સંઘવી કે.કે.કે.કોઠારી હાઈસ્કૂલ, વક્તાપુર ખાતે યોજાયો.
જેમાં સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા આંતરિક બદલી પામેલા ૨૬ શિક્ષકોને ફેરબદલીના આદેશ આપવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી સી.એમ.કાગ અને અતિથિ વિશેષશ્રીઓમાં શિક્ષણ નિરીક્ષકો શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી સંદીપભાઈ પટેલ અને શ્રીમતી મનીષાબેન નિનામા તથા જિલ્લાની સરકારી શાળાઓના તમામ વર્ગ-૨ આચાર્યો તેમજ મદદનીશ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.