स्वास्थ्य મધને લેબોરેટરીમાં મોકલવાની જરૂર નથી ✍️ रिपोर्टर: Kansagara dipkumar chetanbhai 🗓 30 जून 2026, 04:00 PM 👁 5 ઘરે બેઠા મધ અસલી છે કે નક્લી તે ચકાસવુ ખૂબ જ સરળ છે. તેના માટે તેને લેબોરેટરીમાં મોકલવાની જરૂર નથી. આપ ઘરમાં જ કેટલાક ટેસ્ટ કરીને અસલી મધની ખરાઈ કરી શકો છો.