કર્તવ્યનિષ્ઠાથી ફરજ બજાવી, રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા નવનિયુક્ત ઉમેદવારોને મુખ્યમંત્રીશ્રીનું પ્રેરણાત્મક માર્ગદર્શન...
કર્તવ્યનિષ્ઠાથી ફરજ બજાવી, રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા નવનિયુક્ત ઉમેદવારોને મુખ્યમંત્રીશ્રીનું પ્રેરણાત્મક માર્ગદર્શન...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે GPSC દ્વારા રાજ્ય વેરા વિભાગમાં પસંદગી પામેલ 300થી વધુ વેરા નિરીક્ષકોને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મના અભિગમ સાથે આપણા દેશને ગ્લોબલ કોમ્પિટિશનમાં અગ્રેસર બનાવ્યો છે : મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે GPSC દ્વારા રાજ્ય વેરા વિભાગમાં પસંદગી પામેલ 300થી વધુ વેરા નિરીક્ષકોને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મના અભિગમ સાથે આપણા દેશને ગ્લોબલ કોમ્પિટિશનમાં અગ્રેસર બનાવ્યો છે : મુખ્યમંત્રીશ્રી