અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે,
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે આજે નિકોલ વિધાનસભાના અસરગ્રસ્ત વિસ્તારોની ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ સ્થળ મુલાકાત લીધી, અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા તેમજ નાગરિકો સાથે વાતચીત કરી.
આપત્તિના આ સમયમાં ભાજપ સરકાર નાગરિકોની સાથે મક્કમતાથી ઊભી છે.
આપત્તિના આ સમયમાં ભાજપ સરકાર નાગરિકોની સાથે મક્કમતાથી ઊભી છે.