રામપુર મુકામે ગુહાઈ નદી કિનારે આવેલ ઓઘડનાથ મહાદેવ ધામ ખાતે
રામપુર મુકામે ગુહાઈ નદી કિનારે આવેલ ઓઘડનાથ મહાદેવ ધામ ખાતે પૂજ્ય મહંત શ્રી ૧૦૦૮ બ્રહ્મલીન કમલેશપુરીજી મહારાજની ૨૬મી પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા એ હાજરી આપી ભગવાન ઓઘડનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નરેશભાઈ પરમાર, તાલુકા સંગઠન પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, ગૌ સેવા સંયોજક શ્રી કે. કે. પટેલ, શ્રી અમ્રતભાઈ પટેલ, શ્રી જિગાભાઈ પટેલ સહિત ગામના આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નરેશભાઈ પરમાર, તાલુકા સંગઠન પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, ગૌ સેવા સંયોજક શ્રી કે. કે. પટેલ, શ્રી અમ્રતભાઈ પટેલ, શ્રી જિગાભાઈ પટેલ સહિત ગામના આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.