આજરોજ પવિત્ર શામળાજીધામ ખાતે યોજાયેલી શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
આજરોજ પવિત્ર શામળાજીધામ ખાતે યોજાયેલી શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં ભિલોડા ધારાસભ્ય શ્રી પી સી બરંડા સાહેબ ઉપસ્થિત રહી ભગવાનના દિવ્ય દર્શનનો લાભ લીધો તથા રથયાત્રામાં જોડાયેલા સંતો, મહંતશ્રીઓ, ભક્તજનો અને સેવાભાવી કાર્યકરો સાથે પાવન ક્ષણો વહેંચી.
રથયાત્રા આપણી આસ્થા, સંસ્કૃતિ અને સામાજિક એકતાનું પ્રતિક છે. ભગવાન શ્રી જગન્નાથજી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણનો આશીર્વાદ વરસાવે તેવી પ્રાર્થના.
રથયાત્રા આપણી આસ્થા, સંસ્કૃતિ અને સામાજિક એકતાનું પ્રતિક છે. ભગવાન શ્રી જગન્નાથજી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણનો આશીર્વાદ વરસાવે તેવી પ્રાર્થના.