🔥 ट्रेंडिंग इंदौर के खजराना गणेश मंदिर में सवा लाख... கொப்புடாரி அம்மன் திருக்கோவில் கும்பாப... पटना में सिगोरी थाने के हाजत में कैदी... पाकिस्तान के प्रधानमंत्री शेरबाज़ शरिफ... YSRCP ने नगर मंत्री नारायण पर 1200 करो... मंज़ूर नहीं, मौत की धमकी: मोनोज़ जारंग...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઓઢવ સ્થિત આદિનાથનગર પબ્લિક શાળા ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન

ઓઢવ સ્થિત આદિનાથનગર પબ્લિક શાળા ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 02 अग. 2026, 04:02 PM 👁 30
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઓઢવ સ્થિત આદિનાથનગર પબ્લિક શાળા ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં સહભાગી બની રક્તરૂપી આહુતિ આપનાર રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી અભિનંદન આપ્યા તેમજ આ આયોજન બદલ આયોજકશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો.

રક્તદાન શિબિર માત્ર એક તબીબી સેવા નહીં, પણ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાનું પવિત્ર પગરણ છે.

આ પ્રસંગે સંગઠનના પદાધિકારીશ્રીઓ તથા કાઉન્સિલર શ્રીઓ સાથે ઉપસ્થિત રહ્યા.
📲Get App