ફરીયઃદ
ફરીયાદ
દેવગઢ બારિયા માં ચાલતા ગણપતિ મહોત્સવ માં લાઈટ બેઘ થતાં હરિભક્તો માં ઘેરા દુઃખ ની લાગણી ઊભી થયેલ છે.નગર માં ઈજનેર ની બેદરકારી ના કારણે તહેવારો માં લાઈટ વારંવાર જાયછે તે માટે રજુઆત કરવા છતાં પણ આવા પ્રશ્નો વારંવાર ઊભાં થયાં છે. નગરમાં ભજનો તથા
કાર્યકમ થતાં હોઈ ઈજનેર શ્રી ને લેખીત રજુઆત કરવામાં આવી છે.
કાર્યકમ થતાં હોઈ ઈજનેર શ્રી ને લેખીત રજુઆત કરવામાં આવી છે.