સુઈગામના વતની સ્વ. ચંદનસિંહ રાઠોડ (ઉર્ફે– ગુજ્જુ લવ ગુરુ)ની સ્મૃતિમાં પાણીની પરબ અને પંખીઘર બનાવવા માટે એમ પી ગ્રાન્ટ માંથી ગ્રાન્ટ રકમ ફાળવવા બાબતે પત્ર લખ્યો
સુઈગામના વતની સ્વ. ચંદનસિંહ રાઠોડ (ઉર્ફે– ગુજ્જુ લવ ગુરુ)ની સ્મૃતિમાં પાણીની પરબ/પંખીઘર બનાવવા માટે એમ.પી. ગ્રાન્ટ માંથી રકમ ફાળવવા બાબતે વાવ થરાદ જીલ્લા આયોજન અધિકારીને પત્ર લખ્યો