🔥 ट्रेंडिंग महाराष्ट्र FDA प्रमुख ने कहा, व्यापार... स्मृति मंडाना बन गईं महिला टी20 अंतररा... બીજાપી દ્વારા કામરેજ તેરાપંથ ભવનમાં બ્... સુરેશભાઈ દેસાઈને લઘુ ઉદ્યોગ ભારતીના મં... திருநெல்வேலி‑தென்காசி அருகே விநாயகர் ச... நெல்லை ரிலையன்ஸ் சூப்பர் மார்க்கெட் அர...
20 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

વાંસિયા તળાવ ખાતે ઘરે સ્થાપિત ગણપતિનું શાંતિપૂર્ણ વિસર્જન સંપન્ન

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 20 सित. 2026, 02:02 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર!
આજે ગણેશ ઉત્સવનો સાતમો દિવસ અને વાંસિયા તળાવ ખાતે ભક્તિનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે.
ઘરે ઘરે સાત દિવસ બિરાજમાન રહેલા બાપ્પાનું આજે ભવ્ય વિસર્જન થઈ રહ્યું છે.
ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે ભક્તો બાપ્પાને પુઢચ્યા વર્ષી લવકર યા ની પ્રાર્થના સાથે વિદાય આપી રહ્યા છે.
📲Get App