धर्म
વાંસિયા તળાવ ખાતે ઘરે સ્થાપિત ગણપતિનું શાંતિપૂર્ણ વિસર્જન સંપન્ન
નમસ્કાર!
આજે ગણેશ ઉત્સવનો સાતમો દિવસ અને વાંસિયા તળાવ ખાતે ભક્તિનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે.
ઘરે ઘરે સાત દિવસ બિરાજમાન રહેલા બાપ્પાનું આજે ભવ્ય વિસર્જન થઈ રહ્યું છે.
ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે ભક્તો બાપ્પાને પુઢચ્યા વર્ષી લવકર યા ની પ્રાર્થના સાથે વિદાય આપી રહ્યા છે.
આજે ગણેશ ઉત્સવનો સાતમો દિવસ અને વાંસિયા તળાવ ખાતે ભક્તિનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે.
ઘરે ઘરે સાત દિવસ બિરાજમાન રહેલા બાપ્પાનું આજે ભવ્ય વિસર્જન થઈ રહ્યું છે.
ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે ભક્તો બાપ્પાને પુઢચ્યા વર્ષી લવકર યા ની પ્રાર્થના સાથે વિદાય આપી રહ્યા છે.