🔥 TRENDING લિંબાયત ઝોનમાં ખાડીઓમાં કચરો ઠાલવતા ટે... સુરતમાં 2018 અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવક... Sikkim High Court Files Climate Justic... Khandelwal slams Rahul Gandhi's 'Stude... Mohan Yadav slams Rahul Gandhi's Indor... સુરતના ચોકબજારમાં સી.એન.આઇ. ક્રાઇસ્ટ ચ...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સાબરકાંઠા પોલીસ દ્વારા અંબાજી યાત્રિકોની સુરક્ષા માટે ખાસ પગલાં..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 19 Sep 2026, 09:44 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા પોલીસએ અંબાજી યાત્રા દરમિયાન પદયાત્રીઓની સુરક્ષા માટે રિફ્લેક્ટર સ્ટીકર અને ટ્રાફિક મેનેજમેન્ટ સહિત ખાસ વ્યવસ્થા કરી..

સાબરકાંઠા પોલીસએ અંબાજી યાત્રા માટે પદયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ખાસ વ્યવસ્થા કરી છે.રાત્રિ સમયની યાત્રા દરમિયાન અકસ્માતો અટકાવવા માટે પદયાત્રીઓને રિફ્લેક્ટર સ્ટીકર લગાવવામાં આવ્યા છે,જેથી ડ્રાઇવરોને તેમની હાજરી સ્પષ્ટ દેખાય..

સાથે જ ટ્રાફિક મેનેજમેન્ટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ યાત્રિકો સુરક્ષિત રીતે આગળ વધી શકે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, 'મા અંબા સૌ પદયાત્રીઓની યાત્રા મંગળમય બનાવે' અને તમામ પગલાં યાત્રિકોના સુખ અને સુરક્ષા માટે છે.
📲Get App