🔥 TRENDING पिरो थाना कि पुलिस ने भारी मात्रा में... નોબલ આયુર્વેદ કોલેજની માન્યતા રદ: ફેકલ... *विकसित भारत-जन सेवा अभियान के तहत ‘नम... FTII Itanagar Students Protest After A... Ladakh Reinstates Police Subordinate S... J&K and Ladakh High Court Opens Reside...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

દુબઈના વીરેનભાઈ ગુણવંતરાય જોશીનું શ્રી ચંદ્રમૌલેશ્વર કુંવરના દરબારમાં સન્માન

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 19 Sep 2026, 07:07 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દુબઈ નિવાસી વીરેનભાઈ ગુણવંતરાય જોશીને શ્રી ચંદ્રમૌલેશ્વર કુંવરના દરબારમાં સન્માન આપવામાં આવ્યું, સાથે તેમની માતા નિરુબાને પણ સન્માનિત કરવામાં આવ્યા.

દુબઈમાં નિવાસી વીરેનભાઈ ગુણવંતરાય જોશીનું શ્રી ચંદ્રમૌલેશ્વર કુંવરના દરબારમાં સન્માન કરવામાં આવ્યું.

સમારંભમાં તેમને સોલ અને મોમેન્ટ આપીને અદ્દકેરું સન્માન આપવામાં આવ્યું.

સાથે તેમની માતા નિરુબા ને પણ આ સન્માન સમારંભમાં ભાગ લેવા મોકલવામાં આવ્યા.
📲Get App