🔥 TRENDING Sikkim High Court Files Climate Justic... Khandelwal slams Rahul Gandhi's 'Stude... Mohan Yadav slams Rahul Gandhi's Indor... સુરતના ચોકબજારમાં સી.એન.આઇ. ક્રાઇસ્ટ ચ... સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર... મંડવી તાલુકાની નંદપોર-2 પ્રાથમિક શાળામ...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના અકસ્માત કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી

✍️ Reporter: MAHESH GAUSWAMI 🗓 19 Sep 2026, 10:34 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજ્જુ લવ ગુરુ તરીકે જાણીતા ચંદન રાઠોડના મૃત્યુ સંબંધિત અકસ્માતમાં હવે મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે.

ગુજ્જુ લવ ગુરુ તરીકે જાણીતા ચંદન રાઠોડના અકસ્માતમાં મોતના મામલે હવે મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે.
અકસ્મતમાં સંડોવાયેલી બાઇક નંબર GJ-08-CL-4210ના ચાલક સામે ભાભર પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી ગુનો નોંધવામાં આવ્યો છે.
ચંદન રાઠોડના મોત મામલે થયેલી પોલીસ કાર્યવાહીને પગલે સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. હાલ ભાભર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App