🔥 ट्रेंडिंग નેશનલ હાઇવે 48 પર ટેમ્પો-કાર અકસ્માત,... Malayalam film 'Half' to have world pr... CISF ने झारखंड और पश्चिम बंगाल के खानो... ओडिशा में ७५ साल के वृद्ध को ₹100 रिश्... झारखंड के ईस्ट सिंहभूम में स्कूल वैन क... डीयूएसयू 2026 चुनाव की गिनती शुरू, परि...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન" માટે પદયાત્રા

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 19 सित. 2026, 11:46 AM 👁 16
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સદારામ બાપાના ધામ ટોટાણાથી એક ઐતિહાસિક " શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન" માટે પદયાત્રાની શરૂઆત કરવામાં આવી જે 26 સપ્ટેમ્બર 2026, ભાદરવી પૂનમના દિવસે અંબાજી પહોંચશે.

આ પદયાત્રાનો મુખ્ય ઉદેશ, ગુજરાતના તમામ વિકાસથી વંચિત સમાજોમાં શિક્ષણ, રોજગાર, સામાજિક ઉત્થાન અને ઓબીસી વર્ગીકરણ વિશે જાગૃતતા લાવવાનો છે
📲Get App