धर्म
ઈન્દ્રાડમાં ભાદરવા સુદ આઠમની રાત્રે સિમાડા જોગણી માતાજીનો રથ ઉત્સાહપૂર્વક નિકળ્યો હતો.
ઈન્દ્રાડ ગામમાં ભાદરવા સુદ આઠમની રાત્રે સિમાડા જોગણી માતાજીનો રથ નો ઉત્સાહપૂર્વક નિકળ્યો, જેમાં સમગ્ર ગામના લોકો ઉત્સાહભેર ભાગ લીધો.
ઈન્દ્રાડ ગામમાં ભાદરવા સુદ આઠમની રાત્રે સિમાડા જોગણી માતાજીનો રથ ઉત્સાહપૂર્વક નિકળ્યો. સમગ્ર ગામના લોકો દર વર્ષેની જેમ ભેગા થયા અને રથને ઉત્સાહપૂર્વક નિકળ્યો.
શરૂઆત ગામના કલેશ્વરી માતાજીના મંદિરે થાય છે, જ્યાં ભક્તોએ રથને તૈયારી કરી અને પ્રારંભિક ભક્તિવિધિ કરી.
રથ કલેશ્વરી માતાજીના મંદિરે થી નિકળી ગામ ના સિમાડા નાં જોગણી માતાજી મંદિરે લઈ જવા માં આવે છે.
આ ઉત્સવમાં ગામના તમામ વય જૂથોના લોકો જોડાયા.
આ પરંપરાગત રથ ઉત્સવ ગામમાં સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પ્રતિક છે.
શરૂઆત ગામના કલેશ્વરી માતાજીના મંદિરે થાય છે, જ્યાં ભક્તોએ રથને તૈયારી કરી અને પ્રારંભિક ભક્તિવિધિ કરી.
રથ કલેશ્વરી માતાજીના મંદિરે થી નિકળી ગામ ના સિમાડા નાં જોગણી માતાજી મંદિરે લઈ જવા માં આવે છે.
આ ઉત્સવમાં ગામના તમામ વય જૂથોના લોકો જોડાયા.
આ પરંપરાગત રથ ઉત્સવ ગામમાં સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પ્રતિક છે.