🔥 ट्रेंडिंग सरकार ने BAU द्वारा विकसित 11 जलवायु-स... जन सुराज आज करेगा एमएलसी उम्मीदवारों क... मुख्यमंत्री ने अगले पांच वर्षों में 10... नंदीग्राम उपचुनाव: ममता‑कांग्रेस संबंध... पश्चिम बंगाल मेडिकल काउंसिल ने बिहार क... बिहार बोर्ड ने कक्षा 11वीं और 12वीं कॉ...
20 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

ઈન્દ્રાડમાં ભાદરવા સુદ આઠમની રાત્રે સિમાડા જોગણી માતાજીનો રથ ઉત્સાહપૂર્વક નિકળ્યો હતો.

✍️ रिपोर्टर: YOGESHJI THAKOR 🗓 19 सित. 2026, 11:10 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈન્દ્રાડ ગામમાં ભાદરવા સુદ આઠમની રાત્રે સિમાડા જોગણી માતાજીનો રથ નો ઉત્સાહપૂર્વક નિકળ્યો, જેમાં સમગ્ર ગામના લોકો ઉત્સાહભેર ભાગ લીધો.

ઈન્દ્રાડ ગામમાં ભાદરવા સુદ આઠમની રાત્રે સિમાડા જોગણી માતાજીનો રથ ઉત્સાહપૂર્વક નિકળ્યો. સમગ્ર ગામના લોકો દર વર્ષેની જેમ ભેગા થયા અને રથને ઉત્સાહપૂર્વક નિકળ્યો.

શરૂઆત ગામના કલેશ્વરી માતાજીના મંદિરે થાય છે, જ્યાં ભક્તોએ રથને તૈયારી કરી અને પ્રારંભિક ભક્તિવિધિ કરી.

રથ કલેશ્વરી માતાજીના મંદિરે થી નિકળી ગામ ના સિમાડા નાં જોગણી માતાજી મંદિરે લઈ જવા માં આવે છે.


આ ઉત્સવમાં ગામના તમામ વય જૂથોના લોકો જોડાયા.

આ પરંપરાગત રથ ઉત્સવ ગામમાં સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પ્રતિક છે.
📲Get App