🔥 TRENDING Gold Prices Updated in Karnataka on 18... Shivakumar Launches New Initiatives at... Silver price per kilogram in Rajasthan... Abduction Attempt Causes 20‑Vehicle Cr... Heavy Rain Warning Hits 28 Rajasthan D... Punjab-Haryana HC grants pension to wi...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

વીરપુર મા શ્રી ગાયત્રી મુક્તિ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામૂહિક અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું

✍️ Reporter: DHRUVIK SINH SOLANKI 🗓 18 Sep 2026, 08:52 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વીરપુર મા શ્રી ગાયત્રી મુક્તિ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત ૧૬ વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું

જેમના પરિવારના સ્વજનો સ્વર્ગવાસ પામેલા હોય તેમના પરિવારના સભ્યોને બોલાવીને વિધિસર મંત્રોચ્ચાર સાથે અસ્થિ વિસર્જનની વિધિ કરાવવામાં આવી

ત્યાર બાદ બધાજ અસ્થિ હરિદ્વાર જઈને મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા મંત્રોચ્ચાર સાથે ગંગાજી માં વિસર્જન કરવામાં આવશે
📲Get App