🔥 TRENDING Kerala Opposition Leader V D Satheesan... Union Minister Chandrasekhar tells Ker... Kerala Child Rights Panel Calls for Ge... Hyderabad to Host Inaugural National T... Abhishek Sharma Sets New Indian Record... Secunderabad Cantonment’s Open Spaces...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કચ્છ જિલ્લામાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત ૮ લાખથી વધુ દીપ પ્રગટાવીને વડાપ્રધાનશ્રીને જન્મદિનની શુભેચ્છા પાઠવીને તેમના દીર્ઘાયુ માટે સામુહિક પ્રાર્થના કરાઇ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 18 Sep 2026, 02:04 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જિલ્લાના વિવિધ આઈકોનિક અને ધારિમક સ્થળોએ હજારો નાગરિકોદીપ પ્રગટાવી સહભાગી બન્યા
સ્મૃતિવન મેમોરિયલ ભુજ ખાતે ૨૦ હજારથી વધુ દીપ પ્રગટાવીને 'આશીર્વાદનો દીવડો| કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી
📲Get App