🔥 TRENDING સાબરકાંઠા: પોશીનામાં અજાણ્યા યુવકની લા... Mizoram Anthurium Festival Returns wit... Disaster Authority issues fresh adviso... TCS calls for faster border connectivi... Arunachal farmers' youth group denounc... Sajad Lone Seeks Update on 1987 Electi...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર લક્ષ્મીપુરા શેઠ કે.એલ.હોસ્પિટલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Sep 2026, 12:05 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શેઠ કે.એલ.હોસ્પિટલ, લક્ષ્મીપુરા ખાતે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સેવા, સંકલ્પ અને સંવેદનાનો સંગમ જોવા મળ્યો..

લક્ષ્મીપુરા ખાતે શેઠ કે.એલ.હોસ્પિટલમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો.કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારાઓએ વૃક્ષો રોપીને પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી બનવાનો અવસર મેળવ્યો.જે સેવા, સંકલ્પ અને સંવેદનાનો સુંદર સંગમ દર્શાવે છે..

આ પહેલ દ્વારા સ્થાનિક સમુદાયમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવામાં અને હરિયાળી વધારવામાં સહાયતા થશે.
📲Get App