વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસની શુભકામનાઓ નિમિત્તે સેવાકાર્ય
અમદવાદ જીલ્લા ના વિરમગામ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસની શુભકામનાઓ નિમિત્તે,સહકાર સે સમૃદ્ધિ ના ભાવને સાકાર કરતાં સેવાકાર્યરૂપે ચેરમેનશ્રી અજયભાઈ પટેલ તથા વાઈસ ચેરમેનશ્રી જગદીશભાઈ પટેલના સહકાર અને માર્ગદર્શન હેઠળ એ.ડી.સી.બેન્કના સ્ટાફ પરિવાર દ્વારા પે સેન્ટર કુમાર શાળા નં.૧,વિરમગામ ખાતે તા.17/09/2026,ગુરુવારના રોજ શાળાના બાળકોને ચપ્પલ તથા બિસ્કિટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.
આ સેવાભાવી કાર્યથી શાળાના બાળકોમાં ખૂબ જ આનંદ અને રાજીપો જોવા મળ્યો.બાળકોના નિર્દોષ ચહેરા પરની ખુશી આ સેવાકાર્યની સુંદર અનુભૂતિ બની રહી.આ પ્રસંગે દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર – પે સેન્ટર આચાર્ય,કુમાર શાળા નં. ૧,વિરમગામ,સમગ્ર સ્ટાફ પરિવાર તથા શાળાના ભૂલકાઓ દ્વારા ચેરમેનશ્રી,વાઈસ ચેરમેનશ્રી તથા એ.ડી.સી. બેન્કના સમગ્ર સ્ટાફ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.સેવા,સહકાર અને સંવેદનાથી જ સમાજ સમૃદ્ધ બને છે. શાળા તરફ એક ડગલું સફળતા તરફ અનેક પગલાં
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
આ સેવાભાવી કાર્યથી શાળાના બાળકોમાં ખૂબ જ આનંદ અને રાજીપો જોવા મળ્યો.બાળકોના નિર્દોષ ચહેરા પરની ખુશી આ સેવાકાર્યની સુંદર અનુભૂતિ બની રહી.આ પ્રસંગે દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર – પે સેન્ટર આચાર્ય,કુમાર શાળા નં. ૧,વિરમગામ,સમગ્ર સ્ટાફ પરિવાર તથા શાળાના ભૂલકાઓ દ્વારા ચેરમેનશ્રી,વાઈસ ચેરમેનશ્રી તથા એ.ડી.સી. બેન્કના સમગ્ર સ્ટાફ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.સેવા,સહકાર અને સંવેદનાથી જ સમાજ સમૃદ્ધ બને છે. શાળા તરફ એક ડગલું સફળતા તરફ અનેક પગલાં
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ