देश
બ્રેકિંગ ન્યૂઝ સુઈગામ
સુઈગામ ના જાણીતાં સ્ટાર જેઓ પોતાની કોમેડી થી લોકો નું મનોરંજન કરતા એવા ચંદન રાઠોડ એટલે કે ગુજ્જુ લવ ગુરુ નું રોડ અક્સમાત માં મોત. પરિવાર જનો અને ચાહકો માટે દુઃખ ના ડુંગરો તૂટી પડે એવી ઘટના.
ગુજરાત ના જાણીતાં સ્ટાર અને કોમેડી કિંગ એવા ચંદન રાઠોડ જેઓ પોતના કામ અર્થે બહાર જઈ રહ્યા હતા તેઓ નો આજ રોજ રોડ અક્સમાત માં મોત નીપજ્યું છે જાણવા મળ્યું છેકે તેઓ બાઈક પર હતા અને ભાભર રોડ પર કોઇ ગૌશાળા નજીક તેઓ નો અક્સમાત નો કિસ્સો બન્યો છે જે થી તેમના ચાહકો અને પરિવાર જનો માં દુઃખ ની ભાવના જોવા મળી