🔥 TRENDING શિલજ કેનાલ રોડ અકસ્માતમાં મહિલાની મૃત્... Police seize weapons dropped by drone... Amritsar Police Adds 10 New PCR Vehicl... Woman Assaulted Over Money Transaction... સાધલીમાં વરસાદ પડતાં ઠંડક પ્રસરી હતી જૂનાગઢના ડુંગરપુરમાંથી નકલી દૂધ બનાવવા...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રાજકોટમાં લુખ્ખાગીરી સામે કેમિસ્ટ એસોસિએશન ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી મામલો પહોંચાડવાની ચીમકી

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 16 Sep 2026, 09:30 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દેવ પુષ્પ મેડિકલ સ્ટોર પર ગુંડા તત્વોના હુમલાથી વેપારીઓમાં ભારે રોષ ફેલાયો, કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિએશને ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી મામલો પહોંચાડવાની ચીમકી આપી.

દેવ પુષ્પ મેડિકલ સ્ટોર પર ગુંડા તત્વોના હુમલાથી વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓએ સુરક્ષા અંગે ચિંતાઓ વ્યક્ત કરી છે.

કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિએશનના હોદેદારો સચિવાલયમાં રજૂઆત કરવા ગયા અને 48 કલાકમાં ઉકેલની ખાતરી હોવા છતાં 60 કલાક વીતી ગયા, આરોપીઓ બેફામ રહે છે.

રાત્રે મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવા સામે વેપારીઓની સુરક્ષા પર ઉભા થયેલા સવાલો અને ધારાસભ્યો તથા તંત્રની હાજરી હોવા છતાં આરોપીઓ પકડ બહાર કેમ, તે પ્રશ્નો ઉઠ્યા છે.

લુખ્ખા તત્વોને તાત્કાલિક દબોચી કડક પાઠ ભણાવવા એસોસિએશનની માંગ છે અને સ્થાનિક તંત્ર નિષ્ફળ જશે તો સમગ્ર મામલો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચાડવાની ચીમકી આપી છે.
📲Get App