સેવા સંકલ્પ યાત્રા
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ૨૫ વર્ષની ગૌરવપૂર્ણ જનસેવા યાત્રા, તેમના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યો તેમજ સરકારની વિવિધ જનકલ્યાણકારી નીતિઓ અને યોજનાઓની માહિતી જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે નીકળેલી ‘સેવા સંકલ્પ યાત્રા’નું આજે પાટણ જિલ્લાના કમલીવાડા ગામે ઉમળકાભેર સ્વાગત કર્યું.
આ યાત્રા જનસેવાના ૨૫ વર્ષની સફર અને વિવિધ સરકારી યોજનાઓ અંગે નાગરિકો સુધી માહિતી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ બની રહી છે.
આ અવસરે પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ પોષણ અને સ્વસ્થ જીવન અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો....
આ યાત્રા જનસેવાના ૨૫ વર્ષની સફર અને વિવિધ સરકારી યોજનાઓ અંગે નાગરિકો સુધી માહિતી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ બની રહી છે.
આ અવસરે પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ પોષણ અને સ્વસ્થ જીવન અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો....