સોમનાથથી વડનગર તરફ નીકળેલી ‘સેવા સંકલ્પ બાઈક યાત્રાનું ધંધુકા ખાતે ભવ્ય સ્વાગત!
સોમનાથથી વડનગર તરફ નીકળેલી ‘સેવા સંકલ્પ બાઈક યાત્રાનું ધંધુકા ખાતે ભવ્ય સ્વાગત!
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ યાત્રાનું ધંધુકા ખાતે નિમુબેન બાંભણીયા, કાળુભાઈ ડાભી, આશાબેન નકુમ, દેવાંગીબેન મયડ અને રિદ્ધિબેન સઠીયા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉષ્માભેર સ્વાગત કર્યું.
જનસેવા અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે ‘સેવા સંકલ્પ બાઈક યાત્રા’ હવે વડનગર તરફ આગળ વધી છે. 🇮🇳
જનસેવા અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે ‘સેવા સંકલ્પ બાઈક યાત્રા’ હવે વડનગર તરફ આગળ વધી છે. 🇮🇳