શામળાજી થી વડનગર બાઇક રેલી
માન.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનના 25 વર્ષ સેવા અને સમર્પણના સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત શામળાજી થી વડનગર બાઇક રેલીના આયોજનમાં મંત્રી શ્રી દર્શનાબેન વાધેલા તથા દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને પાટણ જિલ્લામાં પ્રવેશ કરશે જેમાં બપોરના ભોજન બાદ રાધનપુરથી બાઇક રેલી સમી તાલુકા તરફ આગળ વધશે ત્યાર બાદ વિવિધ સ્થળે આ રેલીનું સ્વાગત કરવાનું આયોજન કરવામાં આવેલ છે....