સાંતલપુર તાલુકાના વૌવા ગામ માં વીજળી પડતાં ૩૫ ઘેટાં બકરાં નું મોત નિપજ્યું હતું જેને લઈને માલધારી નેં મોટું નુક્સાન થયું છે
સાંતલપુર તાલુકાના વૌવા ગામ માં વીજળી પડતાં ૩૫ ઘેટાં બકરાનુ મોત નિપજ્યું હતું જેને લઈને વેલાભાઈ સુમાભાઈ રબારી અને વધુભાઈ કાથણભાઈ માલધારી નેં મોટું નુક્સાન થયું છે તેને લઈને સરકાર શ્રી કાઈક સહાય કરે તેવી નમ્ર વિનંતી છે