🔥 TRENDING ચુડા તાલુકામાં ભારે વરસાદથી કાર તણાઈને... વડોદરામાં અઢી કલાકનો ભારે વરસાદ, શહેર... મુંબઇમાં લાલબાગ ચા રાજાની પ્રથમ દર્શન,... બાબા મહાકાલે ગણેશજીના શૃંગાર સાથે આરતી... બોપલ વિસ્તારમાં પોલીસ કારમાં સાહેબની વ... BRICS સમિટમાં ચીનના રાજદૂત Xu Feihong...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પ્રધાનમંત્રી મોદીની ૨૫ વર્ષીય જનસેવા યાત્રા: ખેડબ્રહ્મા અને ખેરોજમાં ભવ્ય સ્વાગત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 14 Sep 2026, 09:10 AM 👁 7
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શામળાજીથી વડનગર સુધીની ભવ્ય બાઈક યાત્રા પૂર્ણ કરી, જેમાં ખેડબ્રહ્મા અને ખેરોજમાં ઉષ્માભેર સ્વાગત મળ્યું..

સાબરકાંઠા જિલ્લામાં-:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસેવા અને રાષ્ટ્રસમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસરે શામળાજીથી વડનગર સુધીની ભવ્ય બાઈક યાત્રા કરી, જેમાં ખેડબ્રહ્મા અને ખેરોજ ખાતે ઉષ્માભેર તથા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું..

આ અવસરે કાર્યકર્તાઓ, યુવાનો અને નાગરિકોમાં રાષ્ટ્રભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો, અને સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો..

મોદીના ૨૫ વર્ષના જનસેવા, વિકાસ અને રાષ્ટ્રસમર્પણની યાત્રાને વંદન સાથે આ ઉજવણીમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જે દેશભક્તિ અને વિકાસની ભાવના દર્શાવે છે..

આ કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓ અને નાગરિકોએ પ્રધાનમંત્રીની સેવાઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને ભવિષ્ય માટે આશા વ્યક્ત કરી.
📲Get App