Health
સુરત: પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા તાત્કાલિક કાર્યવાહી
Watch on:
▶️ YouTube
પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા તાત્કાલિક તપાસ અને રાજ્યની તમામ હોસ્ટેલોમાં તપાસના આદેશ આપવામાં આવ્યા.
પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. તાત્કાલિક આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમને હોસ્ટેલ ખાતે મોકલી કિચન, ફૂડ સહિતની સમગ્ર વ્યવસ્થાનું ચેકિંગ હાથ ધરાયું છે.
બીજી તરફ રાજ્યની તમામ હોસ્ટેલોમાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આગામી 7 દિવસમાં સમગ્ર રાજ્યની હોસ્ટેલોમાં તપાસ કરવામાં આવશે.
આ પગલાંથી ખાતરી કરવામાં આવે છે કે હોસ્ટેલમાં ખોરાકની સુરક્ષા અને સ્વચ્છતા ધોરણોનું પાલન થાય છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવામાં આવે.
બીજી તરફ રાજ્યની તમામ હોસ્ટેલોમાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આગામી 7 દિવસમાં સમગ્ર રાજ્યની હોસ્ટેલોમાં તપાસ કરવામાં આવશે.
આ પગલાંથી ખાતરી કરવામાં આવે છે કે હોસ્ટેલમાં ખોરાકની સુરક્ષા અને સ્વચ્છતા ધોરણોનું પાલન થાય છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવામાં આવે.