देश
પાટણ.... સેવા સંકલ્પ અભિયાન : ૨૫ વર્ષની જનસેવા અને સમર્પણ...
यहाँ देखें:
📘 Facebook
પાટણ....
સેવા સંકલ્પ અભિયાન
૨૫ વર્ષની જનસેવા અને સમર્પણ...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના સુશાસન અને જનસેવા કાર્યકાળ નિમિત્તે રાજ્ય સરકારશ્રી દ્વારા તારીખ ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન "સેવા સંકલ્પ અભિયાન:૨૫ વર્ષની જનસેવા અને સમર્પણ."ની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવાનું નિયત કરવામાં આવેલ છે..
અત્રેના પાટણ જિલ્લામાં ઉક્ત અભિયાન હેઠળ હાથ ધરવાના થતા તમામ ૧૨ રાષ્ટ્રવાપી કાર્યક્રમો અને પ્રવૃતિઓનું સુચારુ આયોજન, સંકલન અને ક્ષતિરહિત અમલીકરણ થાય તે માટે નોડલ અધિકારીશ્રીઓની નિમણુક કરવા હુકમ કરવામાં આવેલ છે....
સેવા સંકલ્પ અભિયાન
૨૫ વર્ષની જનસેવા અને સમર્પણ...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના સુશાસન અને જનસેવા કાર્યકાળ નિમિત્તે રાજ્ય સરકારશ્રી દ્વારા તારીખ ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન "સેવા સંકલ્પ અભિયાન:૨૫ વર્ષની જનસેવા અને સમર્પણ."ની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવાનું નિયત કરવામાં આવેલ છે..
અત્રેના પાટણ જિલ્લામાં ઉક્ત અભિયાન હેઠળ હાથ ધરવાના થતા તમામ ૧૨ રાષ્ટ્રવાપી કાર્યક્રમો અને પ્રવૃતિઓનું સુચારુ આયોજન, સંકલન અને ક્ષતિરહિત અમલીકરણ થાય તે માટે નોડલ અધિકારીશ્રીઓની નિમણુક કરવા હુકમ કરવામાં આવેલ છે....