Local
સંસ્કારી નગરી નવસારીમાં માંનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આગમન
સંસ્કારી નગરી નવસારીમાં માંનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આગમન
સંસ્કારી નગરી નવસારીમાં માંનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આગમન કરી નમો કમળાનું ઉદ્ઘાટન કર્યું તેમજ સભા સંબોધી. કહ્યું કે નવસારી ના કાર્યકર્તાને મળવાનો મને મોકો મળ્યો જેનો મને આનંદ છે. નવસારી નકશામાં નાનો દેખાઈ આવે છે પણ કામની બાબતમાં ખૂબ એક નંબર પર આવે છે. નવસારી વાસી ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા.