રાજુલા માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમી પર્વને લઈને હરાજી કામગીરી બંધ રહેશે
રાજુલા માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમી પર્વને લઈને હરાજી કામગીરી બંધ રહેશે
રાજુલા: શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, રાજુલા દ્વારા જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત મુજબ તા. 03/09/2026 ગુરુવારથી તા. 06/09/2026 રવિવાર સુધી માર્કેટ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે.
જ્યારે તા. 07/09/2026 સોમવારથી રાબેતા મુજબ જાહેર હરાજીનું કામકાજ ફરી શરૂ કરવામાં આવશે. આ અંગે તમામ ખેડૂતભાઈઓ તેમજ વેપારીભાઈઓએ નોંધ લેવા બજાર સમિતિ દ્વારા જણાવાયું છે.
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, રાજુલા દ્વારા તહેવાર દરમિયાન હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજુલા: શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, રાજુલા દ્વારા જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત મુજબ તા. 03/09/2026 ગુરુવારથી તા. 06/09/2026 રવિવાર સુધી માર્કેટ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે.
જ્યારે તા. 07/09/2026 સોમવારથી રાબેતા મુજબ જાહેર હરાજીનું કામકાજ ફરી શરૂ કરવામાં આવશે. આ અંગે તમામ ખેડૂતભાઈઓ તેમજ વેપારીભાઈઓએ નોંધ લેવા બજાર સમિતિ દ્વારા જણાવાયું છે.
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, રાજુલા દ્વારા તહેવાર દરમિયાન હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.