Crime
ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ નીચે નવજાત બિનવારસી બાળકીનું મૃતદેહ મળ્યું
Watch on:
▶️ YouTube
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ નીચે નવજાત બિનવારસી બાળકીનું મૃતદેહ મળી આવ્યો, સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકરે પોલીસને જાણ કરી.
ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ નીચે નવજાત બિનવારસી બાળકીનું મૃતદેહ મળ્યો છે.
સ્થાનિક નાવિકો એ મૃતદેહ જોયા બાદ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો.
ધર્મેશ સોલંકી દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી.
પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
હાલ સુધી ઘટનાની વિગત અને કારણ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
સ્થાનિક નાવિકો એ મૃતદેહ જોયા બાદ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો.
ધર્મેશ સોલંકી દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી.
પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
હાલ સુધી ઘટનાની વિગત અને કારણ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.