🔥 ट्रेंडिंग शिन जिंपिंग की भारत यात्रा कूटनीतिक तन... 80 के दशक की फैशन ट्रेंड ने भारतीय राज... आंध्र प्रदेश ने बढ़ाने के लिए हवाई कने... आँध्र प्रदेश ने 2026 के लिए बीएससी नर्... जगन मोहन रेड्डी ने 2027 में पादयात्रा... आगरा बम मामले में सजा कायम करने वाले न...
10 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલાના કેસરિયા નંદન હનુમાનજી મંદિરે રક્ષાબંધનની પૂનમ નિમિત્તે થાળ અને મહાઆરતી

રાજુલાના કેસરિયા નંદન હનુમાનજી મંદિરે રક્ષાબંધનની પૂનમ નિમિત્તે થાળ અને મહાઆરતી

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 28 अग. 2026, 10:08 PM 👁 83
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલાના કેસરિયા નંદન હનુમાનજી મંદિરે રક્ષાબંધનની પૂનમ નિમિત્તે થાળ અને મહાઆરતી

રાજુલા તા. 25/08/2026

રાજુલા શહેરના કેસરિયા નંદન હનુમાનજી મંદિરે દર પૂનમે થાળ ધરાવવાની પરંપરા મુજબ આ રક્ષાબંધનની પૂનમ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આ પૂનમનો થાળ બાલાભાઈ ભટ્ટ છાપાવાળા તરફથી ધરાવવામાં આવ્યો હતો

આ અવસરે રાજુલાના ત્રણેય મંદિરો રાધે કૃષ્ણ મંદિર. શંકર ભગવાનનું મંદિર અને હનુમાનજી મંદિર ખાતે થાળ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ભક્તજનો દ્વારા સમૂહમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતુ

આ પ્રસંગે અનોખી મહા આરતી ના દર્શન થયા હતા. આરતી બાદ ઉપસ્થિત સૌ ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, ભાવ અને ભોજનનો ત્રિવેણી સંગમ સમાન રહ્યો હતો.

દેવશીભાઈ બાંભણિયા, રાજુલા
📲Get App