🔥 ट्रेंडिंग ગિર-સોમનાથમાં દુર્ઘટનામાં દ્વારકા નજીક... कश्मीर लाइफ ने जारी किया अगस्त 23-29,... कश्मीर के मुख्यमंत्री ओमार अब्दुल्ला न... इंफोर्समेंट डाइरेक्टरेट ने गोवा में डि... केजरीवाल ने ई20 इथेनॉल मिश्रण पर चिंता... गांव की पहली शेड्यूल्ड ट्राइब लड़की ने...
24 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તરણેતર મહાદેવ મંદિર અંગે વર્ષો જુના જમીન વિવાદ નો નિકાલ

✍️ रिपोर्टर: Palakbhai Patel 🗓 24 अग. 2026, 06:20 PM 👁 3
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તરણેતર મહાદેવ મંદિર અંગે વર્ષો જુના જમીન વિવાદ નો નિકાલ

ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ બદલી બાદ જતા જતા શ્રાવણ માસમાં તરણેતર મહાદેવ મંદિર અંગે વર્ષો જૂના જમીન વિવાદનો નિકાલ કર્યો. તરણેતર ગામની ખાતા નં. ૧૪૩ની કુલ ૧૫-૭૮-૦૩ હેક્ટર જમીનમાં પુજારીનું નામ દૂર કરી “તરણેતર મહાદેવની જગ્યા” તરીકે સુધારા હુકમ કરવામાં આવ્યો.
#chotiladham #NewsUpdate #BreakingNews #amazingchotila #trending
📲Get App