🔥 TRENDING ગિર-સોમનાથમાં દુર્ઘટનામાં દ્વારકા નજીક... Kashmir Life Releases Weekly Briefing... CM Omar Abdullah Inspects Stray Animal... Enforcement Directorate Arrests Two in... Kejriwal Raises Concerns Over E20 Etha... Goa’s First ST Girl Earns IIT Engineer...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તરણેતર મહાદેવ મંદિર અંગે વર્ષો જુના જમીન વિવાદ નો નિકાલ

✍️ Reporter: Palakbhai Patel 🗓 24 Aug 2026, 06:20 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તરણેતર મહાદેવ મંદિર અંગે વર્ષો જુના જમીન વિવાદ નો નિકાલ

ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ બદલી બાદ જતા જતા શ્રાવણ માસમાં તરણેતર મહાદેવ મંદિર અંગે વર્ષો જૂના જમીન વિવાદનો નિકાલ કર્યો. તરણેતર ગામની ખાતા નં. ૧૪૩ની કુલ ૧૫-૭૮-૦૩ હેક્ટર જમીનમાં પુજારીનું નામ દૂર કરી “તરણેતર મહાદેવની જગ્યા” તરીકે સુધારા હુકમ કરવામાં આવ્યો.
#chotiladham #NewsUpdate #BreakingNews #amazingchotila #trending
📲Get App