🔥 TRENDING વડનગરમાં શ્રી હાટકેશ્વર દાદા ના સાનિધ્... સાબરકાંઠા: વદરાડમાં 77મા જિલ્લા કક્ષાન... ભરૂચમાં 77મો મહોત્સવ, જિલ્લાને 38.73 લ... जश्न‑ए‑ईद मिलादुन्नबी का जुलूस आयोजित Police launch ‘Niva Duwad Te’ campaign... Chhattisgarh HC Sets Aside FIR Against...
25 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

"તળાવમાં પાણી નહીં ,કચરો અને પ્લાસ્ટિક !

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 23 Aug 2026, 09:42 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાવળા માં તંત્ર સામે શહેરીજનો નો આક્રોશ

બાવળાના તળાવમાં કચરો-પ્લાસ્ટિક ઠલવાતાં આક્રોશ! | શહેરીજનોમાં રોગચાળાની ભીતિ

બાવળા નગરપાલિકાના તળાવમાં કચરો, રદ્દી અને પ્લાસ્ટિક વેસ્ટ ઠલવાતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. તળાવની આસપાસના દુષિત પાણી અને ગંદકીના કારણે શહેરમાં રોગચાળો ફેલાવાની ભીતિ હોવાનો શહેરીજનોનો આક્ષેપ છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. હવે શહેરીજનો દ્વારા તંત્ર સામે ઉગ્ર આંદોલનની માંગ ઉઠાવવામાં આવી છે.
📲Get App