🔥 ट्रेंडिंग कुकी‑जो परिषद ने मणिपुर जनगणना से पहले... 2027 के ONE चुनाव के बाद मणिपुर विधानस... असम के टैक्सी ऑपरेटरों ने मेघालय की सु... रूपोहैट के 10 युवाओं ने मेघालय में फँस... मेघालय टैक्सी संघों ने हड़ताल रद्द की लालड़ू, मोहाली में सरकारी शीशम का पेड़...
24 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

બાલાસિનોર પાસે આવેલું રામેશ્વર હનુમાન મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર

✍️ रिपोर्टर: પ્રજાપતિ ધાર્મિક કુમાર બાબુભાઈ 🗓 22 अग. 2026, 05:20 PM 👁 16
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાલાસિનોર નજીક કુદરતી સૌંદર્યની વચ્ચે બિરાજમાન રામેશ્વર હનુમાનજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે.

બાલાસિનોરથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આવેલું રામેશ્વર હનુમાનજીનું મંદિર ભક્તો માટે આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું છે. આ મંદિર અત્યંત રમણીય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર વાતાવરણમાં આવેલું છે, જ્યાં હનુમાનજી દાદા બિરાજમાન છે.

આ મંદિરનું સંચાલન શ્રી શિવ હનુમાન સેવા ટ્રસ્ટ, નવા હાંડિયા દ્વારા કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા મંદિરની વ્યવસ્થા અને ભક્તોની સુવિધા માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

અહીંથી પસાર થતા અનેક શ્રદ્ધાળુઓ હનુમાનજી દાદાના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ મેળવે છે. જો તમે પણ બાલાસિનોર વિસ્તારમાં હોવ, તો આ પવિત્ર મંદિરના દર્શનનો લાભ લેવા માટે ટ્રસ્ટ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
📲Get App