સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ 🙏
यहाँ देखें:
▶️ YouTube
🙏 સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ 🙏
સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજુલા તાલુકામાં પવિત્ર કળશ સાથે પધારેલ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
આ પ્રસંગે કેસરી નંદન હનુમાનજી મંદિર ખાતે પવિત્ર કળશનું પૂજન તથા સ્વાગતવિધિ કરવામાં આવી. ત્યારબાદ કળશ સાથેની શોભાયાત્રા હઠીલા હનુમાન દાદા મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ગામે-ગામ પહોંચનારા પવિત્ર કળશનું વિતરણ કરવામાં આવ્યું.
આ પવિત્ર પ્રસંગે શહેર તથા તાલુકાના વિવિધ મંડળોના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તેમજ ભાજપના અગ્રણી ભાઈ-બહેનોની વિશેષ ઉપસ્થિતિ રહી.
સમરસતા, એકતા અને સામાજિક સૌહાર્દના સંકલ્પ સાથે આ પવિત્ર અભિયાન જન-જન સુધી પહોંચે તેવી શુભકામના
સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજુલા તાલુકામાં પવિત્ર કળશ સાથે પધારેલ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
આ પ્રસંગે કેસરી નંદન હનુમાનજી મંદિર ખાતે પવિત્ર કળશનું પૂજન તથા સ્વાગતવિધિ કરવામાં આવી. ત્યારબાદ કળશ સાથેની શોભાયાત્રા હઠીલા હનુમાન દાદા મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ગામે-ગામ પહોંચનારા પવિત્ર કળશનું વિતરણ કરવામાં આવ્યું.
આ પવિત્ર પ્રસંગે શહેર તથા તાલુકાના વિવિધ મંડળોના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તેમજ ભાજપના અગ્રણી ભાઈ-બહેનોની વિશેષ ઉપસ્થિતિ રહી.
સમરસતા, એકતા અને સામાજિક સૌહાર્દના સંકલ્પ સાથે આ પવિત્ર અભિયાન જન-જન સુધી પહોંચે તેવી શુભકામના