કેશોદ માં પૂજ્ય રવિદાસ મહારાજ ની જન્મ જયંતી નિમિતે કળશ નું આગમન
यहाँ देखें:
▶️ YouTube
આજરોજ કેશોદ તાલુકા અને શહેરમાં પૂજ્ય રવિદાસ મહારાજની 650 મી જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે આવેલ કળશ નું ગ્રામીણ વિસ્તારમાં વિતરણ કરેલ...અને શહેરમાં અજબ રોડ ઉપર આવેલ શ્રી રામદેવજી મહારાજના મંદિરે કળશનુ વિસર્જન કરવામાં આવ્યું...