🔥 TRENDING Maharashtra TET Postponed Due to Suspe... UP Govt & Centre Sign MoU for Clean Wa... PM Modi to Inaugurate Meerut Metro and... Monsoon Arrives in UP: Rain, Thunderst... Climate Activist Sonam Wangchuk Begins... New Fertility and Healthcare Center fo...
27 Jun 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લોહગઢ કિલ્લા હત્યા કેસમાં નવો વળાંક! 🚨

લોહગઢ કિલ્લા હત્યા કેસમાં નવો વળાંક! 🚨

✍️ Reporter: Dipakkumar Chetanbhai Kasangara 🗓 27 Jun 2026, 12:26 PM 👁 14
🛑લોહગઢ કિલ્લા હત્યા કેસમાં નવો વળાંક! 🚨
​પુણે નજીકના લોહગઢ કિલ્લા પરથી મંગેતર કેતન અગ્રવાલને ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી હત્યા કરવાના કેસમાં આરોપી સિયા ગોયલે ચોંકાવનારો દાવો કર્યો છે.
​સિયાનો દાવો: કેતનને માથે ટાલ હતી અને તે વિગ પહેરતો હતો, એટલે તેને લગ્ન નહોતા કરવા. તેથી તેણે આ પગલું ભર્યું.
​પરિવારનો વળતો જવાબ: કેતનના પિતા વિશાલ અગ્રવાલે આ દાવાને વાહિયાત ગણાવતા કહ્યું કે, કેતન માત્ર એક નાનો પેચ લગાવતો હતો અને આ વાત સિયાને સગાઈ પહેલાંથી જ ખબર હતી. જો વાંધો હતો તો સગાઈ કેમ કરી?
​પોલીસ તપાસ: સિયા અને તેનો પ્રેમી ચેતન ચૌધરી હવે પોલીસ પૂછપરછમાં એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. સિયા ચેતનને મુખ્ય સૂત્રધાર ગણાવે છે, જ્યારે ચેતનનું કહેવું છે કે આખું પ્લાનિંગ સિયાનું જ હતું.
​તપાસ હજુ ચાલુ છે...