🔥 TRENDING Woman Killed in Bihar Road Accident E-Rickshaw Driver Finds 760 Cr In Acco... Raju Tiwari Attacks Tejaswi Yadav Bihar Police Rescues 3 Minors BJP Showcases Strength in Datia MP CM Transfers Rs 1835 Cr
12 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અસારવા-ચિતોડગઢ‌ મેમુ ટ્રેન અચાનક કેન્સલ થતાં મુસાફરો અટવાયા:

અસારવા-ચિતોડગઢ‌ મેમુ ટ્રેન અચાનક કેન્સલ થતાં મુસાફરો અટવાયા:

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 12 Jul 2026, 06:52 PM 👁 43
અસારવા-ચિતોડગઢ‌ મેમુ ટ્રેન અચાનક કેન્સલ થતાં મુસાફરો અટવાયા: હિંમતનગર રેલવે સ્ટેશન પર 70થી વધુ મુસાફરો રઝળ્યા, અગાઉથી જાણ ન કરાતા રોષ
સાબરકાંઠાના હિંમતનગર રેલવે સ્ટેશન પર રવિવારે અસારવા-ચિતોડગઢ મેમુ ટ્રેન અચાનક કેન્સલ થતાં 70થી વધુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવા સમયસર સ્ટેશન પર પહોંચ્યા હતા, પરંતુ ટિકિટ લેવા ગયા ત્યારે જ તેમને ટ્રેન કેન્સલ છે તેવી ખબર પડી
📲Get App