આજ રોજ ખેડબ્રહ્મા નગરપાલિકાની મુલાકાતે લોકસભા સાંસદ શોભનાબેન બારીયા
આજ રોજ ખેડબ્રહ્મા નગરપાલિકાની મુલાકાતે લોકસભા સાંસદ શોભનાબેન બારીયા
આ પ્રસંગે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરણાદાયી "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો દ્રઢ સંકલ્પ કર્યો.
ત્યારબાદ, આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્ત્વ તેમજ ત્રિવેણી સંગમ ધરાવતી પવિત્ર હરણાવ નદીની મુલાકાત લીધી. ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા હરણાવ નદી ખાતે જે સાફ-સફાઈ અને સ્વચ્છતાની સુંદર કામગીરી કરવામાં આવી છે તેની પ્રત્યક્ષ સમીક્ષા કરી, ત્યાંના દિવ્ય અને અલૌકિક વાતાવરણની અનુભૂતિ કરી.
પ્રકૃતિ, સંસ્કૃતિ અને સ્વચ્છતાનો આ પાવન સમન્વય સૌ માટે પ્રેરણારૂપ છે.
આ પ્રસંગે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરણાદાયી "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો દ્રઢ સંકલ્પ કર્યો.
ત્યારબાદ, આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્ત્વ તેમજ ત્રિવેણી સંગમ ધરાવતી પવિત્ર હરણાવ નદીની મુલાકાત લીધી. ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા હરણાવ નદી ખાતે જે સાફ-સફાઈ અને સ્વચ્છતાની સુંદર કામગીરી કરવામાં આવી છે તેની પ્રત્યક્ષ સમીક્ષા કરી, ત્યાંના દિવ્ય અને અલૌકિક વાતાવરણની અનુભૂતિ કરી.
પ્રકૃતિ, સંસ્કૃતિ અને સ્વચ્છતાનો આ પાવન સમન્વય સૌ માટે પ્રેરણારૂપ છે.